Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ તાલુકાના વસંતપુરા પ્રા.શાળામાં ૨૫ જેટલા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું…

આણંદ : તાલુકાના વસંતપુરા પ્રા. શાળામાં ભીમ એકાદશી નિમિત્તે શાળાના મેદાનમાં, વસંતપુરા ગામમાં અને રોડની બાજુમાં ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ હંસકુવરબા રાજના હસ્તે કુલ ૨૫ જેટલા મોટા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  • Jignesh Patel, Anand

Related posts

વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને કુલ રૂ. ૨૪.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલસીબી પોલિસ…

Charotar Sandesh

ઉનાળો આકરાં પાણીએ : ચરોતરવાસીઓ અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા

Charotar Sandesh

વડતાલધામમાં ૭૭મા સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી : પરિસર રાષ્ટ્રભક્તિથી દીપી ઉઠ્યુ

Charotar Sandesh