Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નાપાડ-તળપદના ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામજનોને શાકભાજી ખરીદી માટે તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરાઈ…

સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે અને સાથે સાથે શાકભાજીના નાના વેપારીઓને રોજીરોટી મળી રહે તેનો પૂરતો ખ્યાલ રાખી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરેલ છે…

આણંદ : નાપાડ-તળપદના ડેપ્યુટી સરપંચશ્રી જાનકીબેન પટેલની લોકડાઉન અંગેના મે.કલેક્ટરશ્રી આણંદ નાઓના જાહેરનામાના અનુસંધાને નાપાડ તળપદના ગ્રામજનોને શાકભાજી ખરીદી અંગે તકલીફ ન પડે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે અને સાથે સાથે શાકભાજીના નાના વેપારીઓને રોજીરોટી મળી રહે તેનો પૂરતો ખ્યાલ રાખી ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરેલ છે.

શ્રીમતી જાનકીબેનના આ કાર્યને નાપાડ-તળપદના ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહથી હૃદયપૂર્વક વધાવી લીધેલ છે. નાપાડ-તળપદ ગ્રામજનોનું મંતવ્ય છે કે આગામી દરેક કાર્ય તેઓની આગેવાનીમાં થાય તેવું દરેક ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

  • Anant Suthar, Photo Journalist

Related posts

આણંદ પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવામાં સત્તાનું રાજકારણ : વાહનચાલકોમાં અકસ્માતનો ભય…

Charotar Sandesh

ખંભાતમાં પટેલના પરિવારને ત્યાં દરોડામાં ૩.૨૫ કરોડની બેનામી રોકડ મળી…

Charotar Sandesh

આણંદ નગરમાં રૂ. ૪ર કરોડના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

Charotar Sandesh