Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

લાઇટબિલમાં “અવસર લોકશાહીનો’ સુત્રને સ્થાન આપી લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ

મતદાન

મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથે ધરવામાં આવ્યા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગના મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે અને જિલ્લાના મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીતેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મતદાર જાગૃતિ અર્થે અભિનવ પ્રયાસો હાથે ધરવામાં આવ્યા છે.

આ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા ઉત્પાદકો તેમજ વેપારીઓ દ્વારા તેમના ગ્રાહકોને બીલમાં વિવિધ મતદાર જાગુત સુત્રોને સ્થાન આપીને લોકોને મતદાન માટે જાગૃત કરવાના આ મહાયજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.

Other News : અમદાવાદમાં PM મોદીનો વન-મેન શો : રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Related posts

વડતાલ મંદિર અને વલેટવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સીન કેમ્પ યોજાયો…

Charotar Sandesh

વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

Charotar Sandesh

જિલ્લા કલેકટરએ ખંભાતના કોરોનાગ્રસ્ત રહેમતનગર અને કંસારી વિસ્તારમાં દવા છંટકાવ કરાવ્યો…

Charotar Sandesh