Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડાકોર ખાતે હોળીની પુનમના આગલા બે દિવસે માનવ મહેરામણ ઉમટયુ

ડાકોર ખાતે હોળીની પુનમ

Nadiad : ડાકોર ખાતે તા ૦૭-૦૩-૨૦૨૩ ના રોજ હોળીની પુનમની જવણી કરવામાં આવનાર છે, જેના અનુસંધાનમાં અમદાવાદથી લાખો શ્રી રાજા રજછોડરાયજીના ભક્તો છેલ્લા ત્રણ દિવસથી ચાલતા ચાલતા પગપાળા યાત્રા કરીને પોતાની ભાષા પુરી કરે છે, જે અત્રે પ્રસ્તુત તસ્વીરોમાં જણાઈ રહેલ છે, જે તસ્વીરો મહુધા રોડ પર લેવામાં આવી છે.

તા ૦૪-૦૩-૨૦૨૩ ને શનિવારે સવારે ૦૯ ૪૫ કલાકે શ્રીજી મહારાજની મંગળા આરતી કર્યા બાદ શ્રીજી મહારાજના દર્શન આવનાર સર્વે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાકોરની આજુબાજુના ગામો સિવાય પણ અમદાવાદ, સુરત, નડીયાદ, મહુધા, આણંદ તેમજ વડોદરાથી શ્રીજીના ભક્તોની જમાવટ થઈ ગઈ હતી. કોઈ ધજા લઈને તો કોઈ માથા ઉપર પોતાનો સામાન લઈને પોતાના ઈષ્ટની વંદના કરતા કરતા ચાલ્યા જઈ રહેલા અત્રે પ્રસ્તુત તસ્વીરો જણાઈ રહેલ છે.

Other News : આણંદ : ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક ભડથુ : ફાયર સેફ્ટી સામે સવાલ !

Related posts

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ…

Charotar Sandesh

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા રૂ. ૫,૫૫,૫૫૫ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયો

Charotar Sandesh

અમુલ ડેરીમાં ચુંટણી યોજાઈ, ચેરમેનપદે રામસિંહ પરમાર ચુંટાયા…

Charotar Sandesh