Charotar Sandesh

Category : ઈન્ડિયા

ઈન્ડિયા

પુલવામામાં સેનાનો પ્રહાર, બે આંતકી અને તેમને મદદ કરનાર ઠાર…

Charotar Sandesh
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો સાથેરની અથડામણમાં બે આતંકવાદીઓ તેમજ એક સાથીદારને ઠાર કરી દેવામાં આવ્યા છે. ઠાર કરાયેલા આતંકવાદીઓ ખુંખાર...
ઈન્ડિયા

દેશમાં કોરોના પોઝિટિવ કેસો ૨૪ હજારની પાર, અત્યાર સુધી ૭૭૫ના મોત…

Charotar Sandesh
મહારાષ્ટ્રમાં કોરોનાની ટેસ્ટિંગ અને સારવાર મફ્ત થશે… ન્યુ દિલ્હી : જીવલેણ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે દુનિયામાં ઘાતક વાઈરસે ૨ લાખ...
ઈન્ડિયા

કોરોના બેકાબૂ : મુંબઈ અને પુણેમાં લોકડાઉન જૂન મહિના સુધી લંબાવાય તેવી શક્યતા…

Charotar Sandesh
ચિંતાજનક કેસના વધારાને પગલે સરકાર ચિંતિત… મુંબઇ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા શહેર મુંબઈમાં લોકડાઉન જૂન સુધી લંબાઈ શકે છે. મુંબઈ ઉપરાંત પુણેમાં...
ઈન્ડિયા

વડાપ્રધાન મોદી ફેસબુક પર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા…

Charotar Sandesh
ટ્રમ્પ ૨.૭ કરોડ લાઇક્સ સાથે બીજા નંબરે… ન્યૂયોર્ક : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક સારા સમાચાર મળ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રી મોદી ફેસબુક પર...
ઈન્ડિયા

કોરોનાથી દેશભરમાં ૭૧૮ લોકોનાં મોત : સંક્રમણના કેસ ૨૩,૦૦૦ને પાર…

Charotar Sandesh
૨૪ કલાકમાં નવા ૧૬૮૪ કેસ અને ૩૭ લોકોના મોત… ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે દેશમાં કોરોના સંક્રમણના નવા...
ઈન્ડિયા

કોરોનાનો બોધપાઠ એ છે કે આપણે આત્મનિર્ભર બનવુ જ પડશે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh
પંચાયતી રાજ દિવસ પર પીએમ મોદીએ સરપંચો સાથે યોજી વિડિયો કોન્ફરન્સ… ૧.૨૫ લાખથી વધુ પંચાયતો સુધી બોડબેન્ડ કનેક્શન પહોંચ્યું, વડાપ્રધાને ઈ-સ્વરાજ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ...
ઈન્ડિયા બિઝનેસ

ફેસબુક-જીયો ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા…

Charotar Sandesh
અંબાણીની સંપત્તિ ૪ અબજ ડોલર વધી ૪૯ અબજ ડોલર થઇ… મુંબઇ : મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે પાર્ટનરશીપ થયા...
ઈન્ડિયા

અમરનાથ યાત્રા રદ નહીં થાય : ૨૩ જૂને શરૂ થશે…

Charotar Sandesh
ન્યુ દિલ્હી : વર્ષ ૨૦૨૦૨માં થનારી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા...
ઈન્ડિયા

લોકડાઉન ઇફેક્ટ : ભારતમાં ૨૦ વર્ષમાં સૌથી ઓછું વાયુ પ્રદૂષણ…

Charotar Sandesh
વોશિંગ્ટન : દેશમાં કોરોનાવાયરસના લીધે ૪૦ દિવસનું લોકડાઉન લાગ્યું છે. ૩ મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો...
ઈન્ડિયા

ભારતમાં નવા ૧,૪૦૯ કેસ સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૧,૦૦૦ને પાર…

Charotar Sandesh
કુલ મૃત્યુઆંક ૬૮૦ને પાર,૪૨૫૮ લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા… ન્યુ દિલ્હી : દેશ અને વિશ્વમાં કોરોના વાઈરસનો પ્રકોપ યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૧...