અમદાવાદ : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે. જણાવ્યા અનુસાર એકાદ જગ્યાએ વરસાદ વરસી શકે છે, પરંતુ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની...
આધારકાર્ડ આધારે આઈકાર્ડમાં નામ લખવા રજૂઆત કરવામાં આવી છે, અલગ અલગ સમાજના લોકો રજૂઆત કરવા પહોંચ્યા રાજકોટ : રાજ્યમાં લવ-જેહાદનો વિવાદ સર્જાયો છે, ત્યારે હવે...
ભાયલી તેમજ બીલ વિસ્તારમાં ૩ લાખથી ઓછી આવક ધરાવતા વ્યવસાયિક પરિવારોને ફાળવણી કરાઈ • પ્રધાનમંત્રી આવાસમાં લિફ્ટ સહિત દરેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ વડોદરા :...
કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં...
આગામી તા.૨૩/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ દરમ્યાન અંબાજી મુકામે ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. આ સમય દરતથા સમગ્ર જિલ્લામાંથી પગપાળા યાત્રાળુઓ અને...
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે : દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન...
ગુજરાત હાઇકોર્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ૧૯૪૯ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર ૯ ઓક્ટોબરે સુનાવણી કરશે અમદાવાદ : રાજ્યમાં શરૂઆતથી લાગુ કરાયેલા દારૂબંધીની વૈધતા અંગે હાઈકોર્ટ...
અમદાવાદમાં તોડકાંડ મામલે પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા અમદાવાદમાં થયેલ તોડકાંડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ અને...
કોઈ સંત તેમના કાર્યક્રમ કે મંદિરે જશે નહીં અને કોઈ સાધુ-સંતને સનાતનના કાર્યક્રમમાં બોલવવા નહીં : ઋષિભારતી મહારાજ ગુજરાતભરમાં સાળંગપુર ભીંતચિત્રને લઈ વિવાદ સર્જાયો છે,...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર (Education Calendar) જાહેર કરવામાં આવ્યુ છે. આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું કેલેન્ડર...