Charotar Sandesh

Category : ગુજરાત

ગુજરાત રાજકારણ

વરૂણ પટેલના નિવેદન પર મનોજ પનારાનો જવાબ

Charotar Sandesh
ભાજપના નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ અને પાટીદાર અનામત અંદોલન પર કરેલી ટિપ્પણની પર PAAS કન્વીનર મનોજ પનારાએ પ્રતિક્રિયા આપી હતી. મનોજ પનારાએ મીડિયા સાથે...
ગુજરાત

TATનું પરિણામ તાત્કાલિક જાહેર કરવા વિદ્યાર્થીઓએ કરી માંગ

Charotar Sandesh
ગુજરાતમાં ગત જાન્યુઆરી મહિનામાં લેવાયેલી TATની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે આ પરિણામ...
ગુજરાત

પત્નીને પિયર મૂકવા જતી વખતે બોલાચાલી થયા દંપતીએ કેનાલમાં લગાવી છલાંગ, પતિનું મોત

Charotar Sandesh
લગ્ન પછી ઘરમાં કંકાસ થવો એ સામાન્ય વાત છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, પત્નીને પિયર મુકવા જતી વખતે પતિ-પત્ની વચ્ચે કોઈ...
ગુજરાત

હવેથી ચેન સ્નેચિંગ કરનારને થશે 10 વર્ષની સખત કેદની સજા

Charotar Sandesh
ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ચેન સ્નેસ્ચિંગના બિલ પર મહોર મારી છે. વિધાનસભાના સત્ર દરમિયાન આ બિલ સર્વાનુમતે મંજૂર થયું હતુ અને આ બિલને મંજૂરી...
ગુજરાત

બળબળતા ઉનાળામાં દર્દીઓને રાહત આપવા ડૉક્ટરે જ કરી નાખ્યું બર્ન્સ વોર્ડનું ઉદ્ઘાટન

Charotar Sandesh
નેતાઓ ચૂંટણી વખતે લોકોના મત મેળવવા માટે ઘણા વાયદાઓ કરે છે, પરંતુ ચૂંટાયા પછી આ વાયદાઓમાંથી ઘણા વાયદાઓ પુરા નથી થતા. જેના કારણે લોકોને મુશ્કેલી...
ગુજરાત

ટોળામાં ઉભા રહેવું તો સહેલું છે, કપરું તો એકલા ઉભા રહેવાનું છે

Charotar Sandesh
આપણે ત્યાં બીજા કરતા જુદુ વિચારનાર અથવા અલગ પડી જીવનારને પણ આપણે પસંદ કરતા નથી. જેવુ બધા જ વિચારે છે અને બીજા જેવુ જ જીવે...
ગુજરાત

ગુજરાતમાં આ ગામના બાળકોએ કેમિકલવાળા પાણીમાંથી પસાર થઇ ભણવા જવું પડે છે

Charotar Sandesh
એક તરફ ગુજરાત સરકાર દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી શકે તે માટે ઘણા અભિયાનો ચલાવી રહી છે, પરંતુ બાળકોની પરિસ્થિતિ કંઇક અલગ જ કહી જાય છે....
ગુજરાત

પાણી આપવામાં તંત્ર નિષ્ફળ, છોટાઉદેપુરના આ ગામના લોકો પાણી માટે ભગવાનના સહારે

Charotar Sandesh
એક તરફ ઉનાળાની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકોને પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. આ બાબતે તંત્ર એવા દાવા કરી...
ગુજરાત રાજકારણ

શંકરસિંહનો BJP પર આક્ષેપ- ગોધરાની જેમ પુલવામા પણ BJPનું ષડયંત્ર

Charotar Sandesh
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ BJP પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગોધરાકાંડની જેમ પુલવામા આતંકી હુમલો BJPનું જ ષડયંત્ર હતું. NCP...
ગુજરાત રાજકારણ

ક્યા સુધી આંદોલન ચાલુ રહેશે? ગીતા પટેલે આપ્યો આવો જવાબ

Charotar Sandesh
પાટીદાર અનામત આંદોલન સમિતિની બુધવારના રોજ મીટિંગ થઇ હતી, જેમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ અને અનામત આંદોલન વિશે વાત કરવામાં આવી હતી, જેમાં હાર્દિક પટેલે કહ્યું...