Charotar Sandesh

Category : શૈક્ષણિક સમાચાર

ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદના વિવિધ કેન્દ્રોમાં યોજાનાર ધો.૧૦-૧૨ની જાહેર પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો

Charotar Sandesh
પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણો લઇ જવા પર પણ પ્રતિબંધ આણંદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૧૮/૭/૨૦૨૨ થી...
ચરોતર શૈક્ષણિક સમાચાર

“સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત આણંદ જીલ્લાની ૩૮ શાળાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

Charotar Sandesh
Anand : માનવ સંશાધન વિકાસ મંત્રાલય તથા સમગ્ર શિક્ષા આણંદ દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ (swatch vidhyalay purskar 2021-22) અંતર્ગત પસંદ થયેલ આણંદ જીલ્લાની ૩૮...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ નગરપાલિકાની શાળા નંબર ૩૧, ૨૮ અને ૩૩ ખાતે થયેલ શાળા પ્રવેશોત્સવ યોજાયો

Charotar Sandesh
૨૫૯ બાળકોને શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે સ્કુલબેગ, પુસ્તક અને ચોપડાઆપી શાળા પ્રવેશ કરાવાયો તા. ૨૪ મી ના રોજ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉમરેઠ અને તા....
ચરોતર શૈક્ષણિક સમાચાર

શિવમ ધ વર્લ્ડ સ્કૂલ વલાસણનું (સામાન્ય પ્રવાહ) અંગ્રેજી માધ્યમનું ૧૦૦% પરિણામ આવેલ

Charotar Sandesh
Anand : તા. ૦૪/૦૬/૨૦૨૨ના રોજ જાહેર થયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (અંગ્રેજી માધ્યમ) ના પરિણામમાં “શિવમ ધ વર્લ્ડ સ્કૂલ, વલાસણ”ના  વિદ્યાર્થીઓએ ૧૦૦% પરિણામ મેળવી શાળાને...
ગુજરાત ચરોતર શૈક્ષણિક સમાચાર

RTEના બીજા રાઉન્ડમાં ૪૫૨૫ એડમિશન કન્ફર્મ થયા, જુઓ આણંદમાં કેટલા અરજીઓ સ્વીકારાઈ

Charotar Sandesh
આણંદ : RTE એક્ટ હેઠળ પ્રથમ રાઉન્ડમાં કુલ ૬૪,૪૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાંથી કુલ ૫૩,૩૮૭ વિદ્યાર્થીઓએ તેમનો પ્રવેશ કન્ફર્મ કર્યા. રાજ્ય સરકારે રાજ્યભરની...
ગુજરાત ચરોતર શૈક્ષણિક સમાચાર

રાજ્યમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે શિક્ષકોના ગાંધીનગર ખાતે ધરણા યોજાશે

Charotar Sandesh
આણંદ જિલ્લામાંથી લગભગ 3500 જેટલા શિક્ષકો ધરણાં કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે ભાગ લેનાર છે આણંદ : ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના કેજી વિભાગમાં સમર કેમ્પની શરૂઆત કરાઈ

Charotar Sandesh
આણંદ : ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (charotar english medium school) ના કે. જી. વિભાગમાં પ્રથમ સમર કેમ્પની શરૂઆત તારીખ ૦૨/૦૫/૨૦૨૨ સોમવારના રોજ કરવામાં આવી. આ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિરમાં ગુરુ વંદના અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું

Charotar Sandesh
આણંદ : ગૂજરાત વિદ્યાપીઠ ગ્રામસેવા કેન્દ્ર બોચાસણ સંચાલિત અધ્યાપન મંદિર બોચાસણમાં “ગુરુ વંદના” અને પૂર્વ તાલીમાર્થી સંમેલન યોજાયું. જેમાં અધ્યાપન મંદિર બોચાસણમાં અભ્યાસ કરેલ પૂર્વ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્લામાં ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : જિલ્લા કલેકટરએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો

Charotar Sandesh
કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલથી સ્વાગત કરી મોં મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો કલેકટર શ્રી મનોજ દક્ષિણી દિવ્યાંગ વિદ્યાર્થીને દોરીને વર્ગખંડ સુધી...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ-વાલીઓ આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખે

Charotar Sandesh
આણંદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૮મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બોર્ડની...