આણંદ શહેર સહિત જિલ્લામાં ૪૨ ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાને લઈને ઇદ એ મિલાદનું ઝુલુસ શુક્રવારે કાઢશે. જયારે આણંદનાં વડોદ ગામમાં દરબાર સમાજનાં...
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે : દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન...
ઉમરેઠ : નગરપાલિકા ભવનમાં જિલ્લા પુરવઠા અધિકારી ની અધ્યક્ષતમાં પ્રમુખ, ઉપ પ્રમુખ તેમજ પક્ષ ના નેતા તરીકે ની જાહેરાત કરવામાં આવેલ.જેમાં ઉમરેઠ નગરપાલિકા ના પ્રમુખપદે...
નડિયાદ : નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતાં પુનઃ ભાજપે કબ્જો જમાવ્યો છે. ત્યારે આજે નડિયાદ નગરપાલિકાની સામાન્ય મીટીંગમાં નિયત થયેલ એજન્ડા મુજબ ભારતીય જનતા પાર્ટીએ...
આણંદ : નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતાં પુનઃ ભાજપે કબ્જો જમાવ્યો છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરી છે....
આણંદ : પ્રત્યેક નાગરિકને ઉત્તમ આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવાઇ...