આણંદ જિલ્લામાં તા. ૭મી સુધી લાગુ કરાયેલ નિયંંત્રણો અને સુચનોનું પાલન કરવા અનુરોધ કરાયો
આણંદ : વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં તથા ગુજરાત રાજયમાં પ્રતિદિન કોરોના વાયરસની પરિસ્થિતિને...