આણંદ : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લાની વિસ્તૃત કારોબારી સમિતિ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ મોંઘવારી વિરુદ્ધ આંદોલન રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં...
દાળ-કઠોળનો નિયત મર્યાદા કરતા વધુ જથ્થાનો સંગ્રહ ન કરવા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની સંબંધિતોને સૂચના બજારમાં કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી તેમજ સંગ્રહખોરી કરવામાં...
આણંદ : આજે વિદ્યાનગર ઈસ્કોર મંદિરમાંથી રથયાત્રા નિકળશે જેને પગલે આણંદ, વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં બપોરના ૧૨થી રાત્રીના ૮ સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત...
પવિત્રધામ ડાકોરમાં લાખોની જનમેદની વચ્ચે યોજાતી રથયાત્રા આ વર્ષે જુજ સેવકો અને વૈષ્ણવો વચ્ચે સંપન્ન : લાખો ભક્તોએ ઘરે બેસી ડાકોરની નગરચર્યાના દર્શન કર્યા નડિયાદ...