Charotar Sandesh

Category : સ્થાનિક સમાચાર

ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠમાં અષાઢી તોળાઈ : ચાલુ વર્ષે વરસાદ પાછોતરો રહેશે તેવું અનુમાન

Charotar Sandesh
અષાઢી નો વરતારો ખેડૂતો માટે લાભદાયી હોવાનો સંકેત આપી રહ્યો છે તલ, ઘઉં ,જુવાર નો પાક વધુ , મગ અને ડાંગર નો પાક ઓછો આણંદ...
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh
આણંદ : વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લા દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે કાર્યક્રમ પ.પુ.શ્રીઅવિચલદાસજી મહારાજ સારસા (અખિલ ભારતીય સંત સમિતિ અધક્ષ શ્રી), પ.પુ.શ્રી ગણેશદાસજી મહારાજ (સંતરામ મંદિર...
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ! ગળતેશ્વરમાં લોકોની ઉમટી ભીડ

Charotar Sandesh
ખેડા : પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી લહેરને...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : લઘુમતી કોમના યુવકોએ લાકડાના દંડા ફટકારી ગાયની હત્યા કરી : આરોપીની અટકાયત

Charotar Sandesh
આણંદ : આણંદના ઓડ ગામે નવાપુરા વિસ્તારમાં એક વિકૃત ઘટના બની હતી. શનિવારે બપોરે લઘુમતી કોમના યુવકોએ ભેગા મળી એક ગાયને લાકડાના દંડા વડે ક્રુરતાપૂર્વક...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસની રેલી : પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી

Charotar Sandesh
આણંદ : જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લાની વિસ્તૃત કારોબારી સમિતિ બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ મોંઘવારી વિરુદ્ધ આંદોલન રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં ફાયર વિભાગ એક્શનમાં : NOC વગરના કોમર્શિયલ બિલ્ડીંગોમાં કાર્યવાહી શરૂ

Charotar Sandesh
ઘણા વ્યવસાયિકો અને મોલ, બિલ્ડીંગ, હોટલ સંચાલકોએ રાજકીય પીઠબળ હેઠળ કે પદ પ્રતિષ્ઠા ના જોરે હજુ પણ ફાયર સેફટી અંગે કોઈ સુવિધાઓ ઉભી કરી નથી...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ કઠોળના જથ્‍થાના મોનીટરીગ અંગેની જિલ્‍લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ

Charotar Sandesh
દાળ-કઠોળનો નિયત મર્યાદા કરતા વધુ જથ્‍થાનો સંગ્રહ ન કરવા જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીની સંબંધિતોને સૂચના બજારમાં કૃત્રિમ અછત ઉભી કરી કાળાબજારી તેમજ સંગ્રહખોરી કરવામાં...
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતની અમૂલને ટ્રેડ માર્કના કેસમાં કેનેડાની કોર્ટમાં જીત મળી

Charotar Sandesh
કેનેડાના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડે અમૂલને ૩૨૦૦૦ ડોલરનુ વળતર ચુકવવાનો પણ આદેશ આપ્યો ગાંધીનગર : ગુજરાતની કો ઓપરેટિવ સંસ્થા અમુલને ટ્રેડ માર્કના એક કેસમાં પહેલી...
ચરોતર સ્થાનિક સમાચાર

આજે વિદ્યાનગર ઈસ્કોન મંદિરમાંથી રથયાત્રા નિકળશે : શહેરમાં બપોરના ૧૨ થી ૮ સુધી કર્ફ્યુ

Charotar Sandesh
આણંદ : આજે વિદ્યાનગર ઈસ્કોર મંદિરમાંથી રથયાત્રા નિકળશે જેને પગલે આણંદ, વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં બપોરના ૧૨થી રાત્રીના ૮ સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. પ્રાપ્ત...
ચરોતર સ્થાનિક સમાચાર

રથયાત્રા : યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત નીકળતી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આજે સંપન્ન

Charotar Sandesh
પવિત્રધામ ડાકોરમાં લાખોની જનમેદની વચ્ચે યોજાતી રથયાત્રા આ વર્ષે જુજ સેવકો અને વૈષ્ણવો વચ્ચે સંપન્ન : લાખો ભક્તોએ ઘરે બેસી ડાકોરની નગરચર્યાના દર્શન કર્યા નડિયાદ...