આણંદ : જિલ્લાના રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સમયસર મળી રહે તે માટે જિલ્લાની ૬૭૪ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી...
કોરોનાના સંક્રમણથી બચવા માટે નાગરિકો દ્વારા વાલ્વ કે ફિલ્ટરવાળા માસ્કનો થતો ઉપયોગ હિતાવહ નથી… આણંદ : કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી. ત્યારે...
આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી એચ.પી.સીસોદીયા તેમજ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા પરમાર હાજર રહ્યા… આણંદ : આજરોજ તા 02/10/2020 નશાબંધી અને આબકારી અધિક્ષકની...
આણંદ : આંકલાવ તાલુકા અને શહેર કોંગ્રેસ પરિવાર ધ્વારા ખેડૂતોના હિત અને રક્ષણ માટે ખેડૂતોના સમર્થનમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ તથા ખેડૂત વિરોધી બિલ...
શાળા-કોલેજની આસપાસ તમાકુ, પાન, મસાલાના વેચાણ કરનાર દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર વ્યક્તિઓ પાસે થી રૂા.૫૮૫૦નો દંડ વસૂલ કરાયો… આણંદ : વિશ્વમાં ઘણા દેશોમાં તમાકુ સેવન...
આણંદ : દર વર્ષે ૨૬મી જાન્યુઆરીના દિવસે દિલ્હીના રાજપથ પર ભારતીય સૈન્યની વિવિધ પાંખોના જવાનો દ્વારા પરેડ કરવામાં આવે છે ત્યારે આ પરેડમાં ભાગ લેવા માટે...