Charotar Sandesh

Category : ચરોતર

ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામું : આણંદ-વિદ્યાનગર-કરમસદમાં રાત્રિ કર્ફ્યુ અંગે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ…

Charotar Sandesh
કર્ફ્યુ દરમ્યાન કોણે મંજુરી અને કોણે મંજુરી નહીં… જાણો વિગતવાર… આ જાહેરનામું સમ્રગ આણંદ જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી લાગુ પડશે… રાત્રી કરફ્યુ દરમિયાન બહાર ગામથી લાંબી...
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના સંક્રમણને લઈ વિદ્યાનગરમાં આજથી બપોરે ૩ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાશે…

Charotar Sandesh
કોરોના મહામારીને લઈને વધતા જતા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે તા. ૮-૪-૨૦૨૧ થી આગામી તા. ૧૭-૪-૨૦૨૧ દરમિયાન દસ દિવસનું લોકડાઉન આપવાનું નક્કી કરવામાં આવ્યું… વિદ્યાનગર :...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરમાં આવતીકાલે સાંજે ૪ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર…

Charotar Sandesh
સાંસદ મિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ દ્વારા આ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો… આણંદ નગરપાલિકા વિસ્તારમાં ભીડભાડવાળી તમામ જગ્યાઓ તા. ૯-૪-૨૦૨૧ થી...
ચરોતર સ્થાનિક સમાચાર

રાત્રિ કર્ફ્યુનો અમલ : આણંદ શહેર સહિત વિદ્યાનગર-કરમસદમાં મુખ્ય રસ્તાઓ સૂમસામ થયા…

Charotar Sandesh
આણંદ : રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા અને હાઈકોર્ટ દ્વારા ટકોર થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ર૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે....
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેર સહિત હવે કરમસદ અને વિદ્યાનગરમાં પણ કરફ્યુ રહેશે : સખ્તાઈથી અમલ કરાવાશે…

Charotar Sandesh
આણંદ : આણંદ શહેરમાં આજે રાત્રીના ૮ વાગ્યાથી કરફ્યુનો સખ્ત અમલ કરવામાં આવનારો છે. આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર તેમજ મહત્વના સ્થળો પર પોલીસ...
ચરોતર સ્થાનિક સમાચાર

આજથી મોડી સાંજ પછી સીધી સવાર..! શહેરમાં રાત્રે ૮ થી સવારે ૬નો કફર્યુ શરૂ થશે…

Charotar Sandesh
આણંદ : કોરોનાથી ખૂબ સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનની જરૂર હોવાના મત વચ્ચે રાજય સરકારે ૨૦ શહેરોમાં રાત્રે ૮થી સવારે ૬ સુધીનો કર્ફયુ મૂકી દીધો છે. જેના...
ચરોતર સ્થાનિક સમાચાર

Breaking : આણંદ-નડિયાદ સહિત ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ…

Charotar Sandesh
૨૦ શહેરોમાં રાત્રે ૮ થી સવારે ૬ સુધી કર્ફ્યૂ… અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ,...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કુલ ૧૨ ગામોમાં લોકડાઉન જાહેર : કોરોનાને લઈ ગામના સરપંચો સતર્ક થયા…

Charotar Sandesh
કોરોનાને લઈ રાજ્ય સરકાર પહેલા આણંદ જિલ્લાના સરપંચો દ્વારા ગામોમાં સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યા… ગામના નાગરિકોની સુરક્ષા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરનારા ગામોમાં પીપળાવ, મલાતજ,...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં અત્યાર સુધી ૧,૪૨,૨૨૬ સિનિયર સિટીઝનોને રસી અપાઇ…

Charotar Sandesh
આણંદ તાલુકામાં ૪૫૪૨૭ સૌથી વધુ સિનિયર સિટીઝનોએ કોરોનાની રસી લીધી… આણંદ : રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ નજીક એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાં આગ ભભૂકી, ૨૫ મુસાફરોનો આબાદ બચાવ..

Charotar Sandesh
આણંદ : પુણેથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ આજે વહેલી સવારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે પર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે લક્ઝરી બસમાં અચાનક...