Charotar Sandesh

Category : સ્પોર્ટ્સ

સ્પોર્ટ્સ

સચિન-ગાંગુલી દુનિયાની બેસ્ટ ઓપનિંગ જોડી, જાણો ટૉપ-૧૦માં કોણ-કોણ…?

Charotar Sandesh
મુંબઇ : દુનિયાની મહાનતમ ઓપનિંગ જોડીઓનો જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે નિશંકપણે સૌ પ્રથમ જે બે નામ દિમાગમાં આવે તે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના...
સ્પોર્ટ્સ

પંત-હાર્દિક પંડ્યા આગામી વિશ્વ કપમાં મોટા ખેલાડી સાબિત થઈ શકે છેઃ યુવરાજ

Charotar Sandesh
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયામાં અનેક યુવા ખેલાડીઓ છે જેમણે શરૂઆતમાં સારા પ્રદર્શનથી નામ તો બનાવ્યું પરંતુ આગળ જઈને તેઓ રસ્તા પરથી ભટકી ગયા અથવા...
સ્પોર્ટ્સ

જો આઇપીએલ રદ્દ થાય તો BCCIને થશે ચાર હજાર કરોડનું જંગી નુકસાન

Charotar Sandesh
નવી દિલ્હી : કોરોના વાયરસને પગલે હાલમાં સમગ્ર વિશ્વમાં ક્રિકેટ બંધ થઈ ગયું છે ત્યારે આ સિઝનની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે...
સ્પોર્ટ્સ

દર્શકો હોય કે નહીં, હવે ખેલાડીઓએ રમવાનુ શરૂ કરવુ જોઈએઃ કેવિન પીટરસન

Charotar Sandesh
નવી દિલ્હી : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન નું માનવુ છે કે કોવિડ-૧૯ મહામારીને કારણે બંધ પડેલા ક્રિકેટે હવે શરૂ થઈ જવું જોઈએ. પીટરસને કહ્યુ...
સ્પોર્ટ્સ

કોરોના સામેની જંગમાં વિરાટ-અનુષ્કાએ મુંબઈ પોલીસને ૫-૫ લાખ રૂપિયા આપ્યા…

Charotar Sandesh
નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી એકવાર ફરી મદદ માટે આગળ આવ્યો છે. તેણે આ વખતે મુંબઈ પોલીસના કલ્યાણ માટે...
સ્પોર્ટ્સ

કોરોના સંકટ વચ્ચે સચિન ફરી એક વખત ૪૦૦૦ જરૂરિયાતમંદોને કરી નાણાંકીય સહાય…

Charotar Sandesh
મુંબઈ : ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે તાજેતરમાં કોરોનાવાયરસના લોકડાઉન દરમિયાન ૪૦૦૦ જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ માટે દાન કર્યું છે. તેંડુલકરે મુંબઈ...
સ્પોર્ટ્સ

વાનખેડે સ્ટેડિયમમાં ટોસ હારી જઈએ તો ખેલાડીઓ વાત પણ નથી કરતા : રોહિત શર્મા

Charotar Sandesh
નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર હાલ ક્રિકેટ ખેલાડીઓ એકબીજાથી લાઇવ વાત કરતી રહ્યા છે. શુક્રવારે રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયા ઓપનર ડેવિડ વોર્નરની વચ્ચે ક્રિકેટનવને...
સ્પોર્ટ્સ

પહેલી મેચ અગાઉ એક મહિનાની પ્રેક્ટિસ જરૂરી : રહાણે

Charotar Sandesh
મુંબઇ : ભારતના ટેસ્ટ વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે કોવિડ-૧૯ની મહામારી બાદ જે કોઈ પહેલી સિરીઝ કે ટુર્નામેન્ટ રમવાનું નક્કી થશે એના આરંભ...
સ્પોર્ટ્સ

એક યાદગાર પલ : ભારતે કપિલના ૧૭૫ રનથી મેળવ્યો ઐતિહાસિક વિજય…

Charotar Sandesh
મુંબઇ : ભારતે વન-ડે ક્રિકેટનાં ૪૯ વર્ષના ઇતિહાસમાં જેટલા પણ દિલધડક વિજય મેળવ્યા છે એમાં જો ૧૯૮૩ના પ્રુડેન્શિયલ કપના ઝિમ્બાબ્વે સામેના મુકાબલાની વાત ન થાય...
સ્પોર્ટ્સ

કોરોના વાયરસ ખતમ થયા પછી પંજાબ પરત ફરશે અને ખેડૂત બનશેઃ હરભજન સિંહ

Charotar Sandesh
નવી દિલ્હી : ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે ખુલાસો કર્યો છે કે તે કોરોના વાયરસ ખતમ થયા પછી પંજાબ પરત ફરશે અને ખેડૂત બનશે....