Ayodhya : આગામી બોલિવૂડ ફિલ્મ આદિપુરુષ (film adipurush)ના ટીઝર બાદથી વિવાદમાં સર્જાઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં ફિલ્મના ટીઝર અંગે વિવાદિત પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસ ગુસ્સે થયા છે.
આ વિવાદિત ફિલ્મને તાત્કાલિક બૅન કરવાની માંગ કરી છે
વધુમાં જણોવલ કે, આ ફિલ્મ (film adipurush) માં ભગવાન રામ, રાવણ તથા હનુમાનને ખોટી રીતે દર્શાવેલ હોવાનો આક્ષેપ કરેલ છે અને રાવણને જે રીતે દર્શાવેલ છે તે ખોટું તથા નિંદનીય છે, જેથી આ ફિલ્મને તાત્કાલિક બૅન કરો, આદિપુરુષ ફિલ્મ (film adipurush) ના ડિરેક્ટરે રામાયણના પાત્રો ખોટી રીતે બતાવેલ છે, આ જ કારણે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તેમ છે.
Other News : અમદાવાદ-વડોદરા સહિત આ જિલ્લાઓના વાતાવરણમાં પલટો : વીજળીના ચમકારા સાથે વરસાદ