Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ આદિપુરુષ પર અયોધ્યાના મુખ્ય પૂજારી ભડક્યા, ફિલ્મને તાત્કાલિક બેન કરવા જણાવ્યું, જુઓ વિગત

આદિપુરુષ ફિલ્મ

Ayodhya : આગામી બોલિવૂડ ફિલ્મ આદિપુરુષ (film adipurush)ના ટીઝર બાદથી વિવાદમાં સર્જાઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં ફિલ્મના ટીઝર અંગે વિવાદિત પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસ ગુસ્સે થયા છે.

આ વિવાદિત ફિલ્મને તાત્કાલિક બૅન કરવાની માંગ કરી છે

વધુમાં જણોવલ કે, આ ફિલ્મ (film adipurush) માં ભગવાન રામ, રાવણ તથા હનુમાનને ખોટી રીતે દર્શાવેલ હોવાનો આક્ષેપ કરેલ છે અને રાવણને જે રીતે દર્શાવેલ છે તે ખોટું તથા નિંદનીય છે, જેથી આ ફિલ્મને તાત્કાલિક બૅન કરો, આદિપુરુષ ફિલ્મ (film adipurush) ના ડિરેક્ટરે રામાયણના પાત્રો ખોટી રીતે બતાવેલ છે, આ જ કારણે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તેમ છે.

Other News : અમદાવાદ-વડોદરા સહિત આ જિલ્લાઓના વાતાવરણમાં પલટો : વીજળીના ચમકારા સાથે વરસાદ

Related posts

બૉલીવુડના સ્ટાર અક્ષય કુમારે નવા વર્ષનુ સ્વાગત ગાયત્રી મંત્રથી કર્યુ…

Charotar Sandesh

કંગના રનૌતે રસુલના ટવિટને લઇ વડાપ્રધાન મોદી પાસે ખુલાસો માગ્યો…

Charotar Sandesh

સુશાંત સિંહ રાજપુત કેસ : મુંબઈ પોલીસને હાથમાં આવી રહસ્યમય ૫ ડાયરીઓ…

Charotar Sandesh