Charotar Sandesh
Devotional festivals ઈન્ડિયા

ગણેશ ચતુર્થી : આજે ગણપતિની સ્થાપના માટે બે શુભ મુર્હુત : આજે એ જ દુર્લભ સંયોગ, જુઓ વિગત

ગણેશ

આજથી દસ દિવસ સુધી શ્રદ્ધાભેર અને ઉત્સાહપૂર્વક ઠેર-ઠેર ગણેશજીનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્યારે આજે ગણપતિની સ્થાપના માટે બે શુભ મુર્હુત છે, અને આજે મંગળવારે એ જ દુર્લભ સંયોગ છે, જે ગણેશજીના જન્મ સમયે યોજવામાં આવશે.

  • ઘરમાં સ્થાપન અને પૂજાનું મુહૂર્ત
    સવારે ૯.૩૦ થી ૧૧ વાગ્યા સુધી
    સવારે ૧૧.૨૫ થી બપોરે ૨ વાગ્યા સુધી
  • દુકાન, ઓફિસ અને ફેક્ટરીનાં મુહૂર્ત
    સવારે ૧૦ થી ૧૧.૨૫ સુધી
    બપોરે ૧૨થી ૧.૨૦ વાગ્યા સુધી

Other News : स्वस्तिक अत्यन्त प्राचीन काल से भारतीय संस्कृति में मंगल और शुभता का प्रतीक माना जाता रहा है।

Related posts

વૈષ્ણોદેવી ભવનમાં ૮ પુજારીને લાગ્યો કોરોનાને ચેપ, ૧૬ ઓગસ્ટથી શરૂ થશે યાત્રા…

Charotar Sandesh

૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર આપવું એ જ સરકારનો લક્ષ્ય : મોદી

Charotar Sandesh

સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને ફોન કરી ૨૨,૨૩,૨૪ તારીખે દિલ્હી એકઠા થવા કહ્યું

Charotar Sandesh