Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સંતરામ મંદિર તરફથી અતિવૃષ્ટિ અને પૂરના કારણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડાશે

શ્રી સંતરામ મંદિર

નડિયાદ : રાહત કાયઁ તૈયારીઓ-જામનગર જિલ્લામાં આવેલ અતિવૃષ્ટિ અને પૂરના કારણે આજુબાજુના નાના ગામડામાં ખાવા-પીવાની બહુ મોટી સમસ્યા ઊભી થઇ છે તેને પહોંચી વળવા માટે, સંતરામ મંદિર, નડિયાદ તરફથી પૂ. રામદાસજી મહારાજના શુભ આશિષ સાથે, રાહતસામગ્રી જામનગર ખાતે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દરેક કિટમાં પાંચ કિલો બાજરી નો લોટ, એક લીટર તેલ, બે કિલો ડુંગળી, મીઠું મરચું હળદર ના પેકેટ તથા લીલા મરચાની કિટ તૈયાર થઈ રહી છે.

Other News : સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભ આરંભ

Related posts

યાત્રાધામ ડાકોરમાં ભગવાનની 250મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી : શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

Charotar Sandesh

કોરોના વિસ્ફોટ : આણંદ શહેર સહિત વલાસણ-સોજીત્રા-ખાનપુરમાં નવા ૮ કેસો પોઝીટીવ…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગરમીમાં જરૂરિયાતોને ૧૫ હજારથી વધુ ચંપલનું વિતરણ કરાયું

Charotar Sandesh