નડિયાદ : રાહત કાયઁ તૈયારીઓ-જામનગર જિલ્લામાં આવેલ અતિવૃષ્ટિ અને પૂરના કારણે આજુબાજુના નાના ગામડામાં ખાવા-પીવાની બહુ મોટી સમસ્યા ઊભી થઇ છે તેને પહોંચી વળવા માટે, સંતરામ મંદિર, નડિયાદ તરફથી પૂ. રામદાસજી મહારાજના શુભ આશિષ સાથે, રાહતસામગ્રી જામનગર ખાતે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દરેક કિટમાં પાંચ કિલો બાજરી નો લોટ, એક લીટર તેલ, બે કિલો ડુંગળી, મીઠું મરચું હળદર ના પેકેટ તથા લીલા મરચાની કિટ તૈયાર થઈ રહી છે.
Other News : સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભ આરંભ