આણંદ બોરસદ ચોકડી પાસે ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર બ્રિજ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું
આણંદ બોરસદ ચોકડી પાસે રૂ. ૬૦.૫૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર બ્રિજનુ તથા રૂપિયા ૨૩૪.૩૮ લાખના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું મંત્રીશ્રી ઋષિકેશ પટેલના...