કોરોના કેસો ઘટતાં રાત્રિ કર્ફ્યુ ૧૨ વાગ્યાથી પ વાગ્યા સુધી કરવા વિચારણા : આવતીકાલે જાહેર કરાશે SOP
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો અંકુશમાં આવ્યા છે, ત્યારે હવે કેબિનેટમાં ચર્ચા થયા બાદ આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવાઈ શકે...