Charotar Sandesh

Tag : covid-19-night-curfew

ગુજરાત

કોરોના કેસો ઘટતાં રાત્રિ કર્ફ્યુ ૧૨ વાગ્યાથી પ વાગ્યા સુધી કરવા વિચારણા : આવતીકાલે જાહેર કરાશે SOP

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો અંકુશમાં આવ્યા છે, ત્યારે હવે કેબિનેટમાં ચર્ચા થયા બાદ આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવાઈ શકે...
ગુજરાત

ચરોતર સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હવે પોલીસ એક્શન મોડમાં, હવે SOPનો કડકથી અમલ કરાશે

Charotar Sandesh
ગાંધીનગર : જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદીન વધી રહ્યું છે, ત્યારે સરકારી અનુશાસન અને કોરોના ગાઈડલાઈનને અતિક્રમી થતા લગ્ન સમારંભો, ડાયરા, સામાજિક, રાજકીય કાર્યક્રમોનો સતત વધતી...
ગુજરાત

ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વધતાં આ શહેરોમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો કરાયો

Charotar Sandesh
ગાંધીનગર : રાજ્યમાં ઓમિક્રોનના કેસો વધતાં રાજ્ય સરકાર સતર્ક થઈ છે, ત્યારે ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી માટે ઘર બહાર નીકળો તે પૂર્વે રાત્રિ કર્ફ્યુનો...
ગુજરાત

તહેવારો બાદ વધતા જતાં કેસોની સામે સરકાર રાત્રિ કર્ફ્યુંનો સમય વધારવા મિટીંગ યોજાઈ

Charotar Sandesh
અમદાવાદ : દિવાળીમાં બહાર ફરીને આવેલા નાગરિકો પૈકી કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા હતા. મ્યુનિ.એ આ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાવ્યો હતો. આમ કોન્ટેક્ટ...
ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના આ શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ યથાવત રાખવાનો નિર્ણય

Charotar Sandesh
ગાંધીનગર : કોરોના મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી ૩ કરોડ ૩૨ લાખ ૮૯ હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી ૪ લાખ ૪૩ હજાર ૨૧૩ લોકોના...
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો અંગે નિર્ણય : ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ આ તારીખ સુધી લંબાવાયો

Charotar Sandesh
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપવામાં આવી છે, ત્યારે રાજ્યમાં...