આગામી તહેવારોને અનુલક્ષીને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા : નાગરિકોને પાલન કરવા અનુરોધ
આણંદ : વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધી કેન્દ્ર-રાજય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ...