સ્વરસામ્રાજ્ઞી લતાજીનું નિધન થતાં ચાહકો શોકાગ્રસ્ત : નડિયાદ રેલવે સ્ટેશને ત્રિરંગો અડધી કાઠીએ ફરકાવાયો
સ્વરસામ્રાજ્ઞી લતાજીનું નિધન થતાં સમગ્ર ચરોતરમાં સંગીત અને લતાજીના ચાહકોએ દુઃખ વ્યક્ત કર્યું નડિયાદ : સ્વરસામ્રાજ્ઞી લતાજીનું આજે ૯૨ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતાં સમગ્ર...