પદ્મવિભુષણથી સન્માનિત પૂ સચ્ચિદાનંદજી સ્વામીને વડતાલ મંદિરના અને આચાર્ય મહારાજે અભિનંદન પાઠવ્યા
વડતાલ : વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મુકામે વિચાર ક્રાંતિના પ્રણેતા પૂ સચ્ચિદાનંદજી સ્વામી દેવ દર્શન માટે પધાર્યા ત્યારે રાષ્ટ્રીય સન્માન પદ્મવિભૂષણ મેળવવા બદલ અભિવાદન કરવામાં...