પીએમ મોદી સમક્ષ રજૂઆત સમયે વિદ્યાનગર ન.પા.ના પૂર્વ પ્રમુખને સીઆર પાટીલે હાથ પકડીને ખેંચી લીધા !
ગુજરાતના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ભરૂચના આમોદ ખાતે જનસભા સંબોધીને બપોરે ૧.ર૦ કલાકે વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જનવિશ્વાસ સંમેલનના સ્થળે આવી...