Charotar Sandesh

Tag : PM narendra modi news

ઈન્ડિયા

૩૭૦ એક કલંક હતું અને હું તેને ભૂંસવા માંગતો હતો : પીએમ નરેન્દ્ર મોદીનો લેખ

Charotar Sandesh
નવીદિલ્હી : PM નરેન્દ્ર મોદીએ કલમ ૩૭૦ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને એક લેખ લખ્યો છે. પીએમ મોદીએ પોતાના લેખમાં કલમ ૩૭૦ને કલંક ગણાવ્યું હતું....
ગુજરાત

પીએમ મોદીએ ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ ખાતે ૮૨૦૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હુત

Charotar Sandesh
આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યો જાહેર કરશે ભરૂચ : વડાપ્રધાન મોદી (pm narendra modi) ગઇકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે...
ઈન્ડિયા

પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં યથાવત : ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર

Charotar Sandesh
નવીદિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી (PM narendra modi) ની લોકપ્રિયતા વિશ્વભરમાં યથાવત રહી છે, આ અંગે મોર્નિંગ કંસલ્ટ સર્વે પ્રમાણે ૭૫ ટકાના અપ્રૂવલ રેટિંગની સાથે...
ઈન્ડિયા

વીજળી બાદ હવે કોઇ આવીને કરી શકે છે પેટ્રોલ-ડીઝલ ફ્રી ની જાહેરાત કરશે : પીએમ મોદીનો કટાક્ષ

Charotar Sandesh
ગુજરાતમાં કેજરીવાલના મોટા-મોટા વાયદા સામે પીએમ મોદીએ કર્યો પલટવાર ટેક્સના પૈસાથી જો લોકોને ફ્રી શિક્ષણ, ફ્રી આરોગ્ય આપવામાં આવે તો તેનાથી તેને નુકસાન થતું નથી...
ઈન્ડિયા ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૮-૨૯ જૂલાઈએ ગુજરાત અને તામિલનાડુના પ્રવાસે

Charotar Sandesh
નવીદિલ્હી : પીએમ નરેન્દ્ર મોદી (PM narendra modi) આવતીકાલે ૨૮ અને ૨૯ જુલાઈના રોજ તેમના ગૃહ રાજ્ય ગુજરાત તેમજ દક્ષિણ રાજ્ય તામિલનાડુની મુલાકાત લેશે અને...
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાંથી ગુજરાતને એક જ દિવસમાં રૂ. ૨૧ હજાર કરોડના વિકાસ કામોની ભેટ ધરતા PM નરેન્દ્ર મોદી

Charotar Sandesh
૨૧મી સદીમાં ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓના સર્વાંગી વિકાસ સાથે સશક્તિકરણ જરૂરી છે – PM નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાનશ્રીએ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દઢનિશ્ચય, આ પંચ-સિદ્ધાંત પર કામ...
ઈન્ડિયા

૨૭ એપ્રિલે વડાપ્રધાન મોદી આ બાબતે લઈ શકે છે મોટો નિર્ણય, જુઓ વિગત

Charotar Sandesh
ભારતમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર એકશનમાં નવીદિલ્હી : દેશમાં છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને વેક્સિનેશનની કામગીરી...
ગુજરાત

PM નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે

Charotar Sandesh
PM દાહોદ ખાતે આદિજાતિ મહાસંમલેનમાં ઉપસ્થિત રહેશે અને અંદાજે રૂપિયા 22,000 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ...