ભ્રષ્ટાચાર કરતા હોદ્દેદારો કે પધાધિકારીઓને ટીકીટ નહીં મળે : સીઆર પાટીલે કાર્યકરોનો ક્લાસ લીધો
રાજકોટ : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી આવી રહ્યા છે, ત્યારે ભાજપે કાર્યકરો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. રાજકોટની વિઝીટે પહોંચેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર...