Charotar Sandesh

Tag : school

ગુજરાત

સોમવારથી ધોરણ ૯થી ૧૧નાં બાળકોને આ પદ્ધતિથી ભણવું પડશે, સ્કૂલોનો મહત્વનો નિર્ણય

Charotar Sandesh
સંચાલકોના ભારે દબાણ અંતે સરકારે સ્કૂલોને મંજૂરી આપી દીધી : ઓડ-ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવાશે ગાંધીનગર : ધો.૧૨ની સ્કૂલો બાદ હવે ધો.૯થી૧૧ની સ્કૂલો પણ ઓફલાઈન શિક્ષણ...
ગુજરાત

ગુજરાત સરકારે ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનાં હિતમાં લીધો આ મહત્વનો નિર્ણય

Charotar Sandesh
● મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો : 50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે 26મી જુલાઈથી રાજ્યની શાળાઓમાં ધો....
ગુજરાત

ખાનગી સંચાલકોનું અલ્ટિમેટમ, ’બે દિવસમાં પરમિશન ન આપે તોપણ શાળા શરૂ કરી દઈશું’

Charotar Sandesh
સુરત : કોરોના સંક્રમણને પગલે ઘણા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવા દેવાની માગ ઊઠી છે. સ્વનિર્ભર શાળા-સંચાલકો દ્વારા કોરોનાની બીજી લહેર સમાપ્ત થતાં જ...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઇગ્લિશ મીડિયમ શાળા દ્વારા ધોરણ ૧થી ૫માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાવ્યું

Charotar Sandesh
બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો, તમામ વિદ્યાર્થીઓએ તેમના શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યા ૧૫ મી જુલાઈ ૨૦૨૧ ને ગુરુવારે ધો ૧ થી ૫ માટે “તોડવું...
ગુજરાત

કોરોનાના ઘટાડા વચ્ચે આવતીકાલથી રાજ્યમાં ધો.૧૨નું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે

Charotar Sandesh
ગાંધીનગર : કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૧૨નું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. ત્યારે ધોરણ ૧૨ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર...
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીસ મીડીયમ સ્કૂલમાં વૈદિક ગણિત શીખવવા માટે ઓનલાઇન આયોજન

Charotar Sandesh
આણંદ : વૈદિક ગણિતનો અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓમાં બુદ્ધિ કૌશલ્યનો વિકાસ થાય છે. તેમના એક દૂરંદેશીપણું પણ આવે છે. વૈદિક ગણિત શીખવાથી વિદ્યાર્થીઓને ગણિત ખુબ જ સરળતાથી...