આણંદ જિલ્લાના વ્યાજખોરોમાં ફફડાટ : બે સલુનવાળા પાસેથી ૩૫ ટકા વ્યાજ વસુલનાર ત્રણ વિરૂધ્ધ ફરિયાદ
આણંદ-ઉમરેઠ-ભાલેજ-હાડગુડ-ગામડીમાં ઉંચા ટકાએ વ્યાજ વસુલતા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ આણંદ : જિલ્લા સહિત રાજ્યભરમાં વ્યાજખોરીના ગોરખધંધાને અંકુશમાં લાવવા સરકાર દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે,...