વડતાલ જ્ઞાનબાગથી માણકી ઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો
વડતાલ : વડતાલ ધામમાં શ્રીહરિએ બાંધેલા કાર્તિકી સમૈયાનો સંતો-મહંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શનિવારથી પ્રારંભ થયો છે. શનિવારે સવારે વડતાલ જ્ઞાનબાગ ખાતે માણકીઘોડી પર અસવાર...