વિદ્યાનગર ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી અંતર્ગત યોજાયેલ કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ શબ્દને જીવાડવાનું અને ગુજરાતી ભાષાને અમરત્વ રાખવાનું કાર્ય કર્યું છે – શ્રી પંકજભાઇ દેસાઇ આણંદ : ગુજરાત વિધાનસભાના દંડક શ્રી...