માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે
અમદાવાદ : રાજ્યમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થયેલ છે, તો ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના માથે આભ તૂટ્યું છે.

કમોસમી વરસાદને લઈ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે : કૃષિમંત્રી રાઘવજી પટેલ
જેને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાકને થયેલ નુકશાનને ધ્યાને લઈ સર્વે કરવાનો આદેશ આપ્યો છે, જેની કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરી છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
Other News : આ આગાહી તો ડરાવશે : ગુજરાતમાં વરસાદી આફતની સંભાવના, આ તારીખોમાં વરસાદના વરતારા