અમરેલી : જિલ્લાના વિવિધ ગામોમાં સતત ભૂકંપના ઝટકાઓ અનુભવાતા સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે, ત્યારે આજરોજ મીતીયાળા ગામે જિલ્લા કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમે પહોંચી ગ્રામજનો સાથે બેઠક યોજી હતી, આ બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલા હાજર રહ્યા હતાં.
અમરેલીના માતીયાળા સહિત આસપાસના ગામોમાં છેલ્લા કેટલાય દિવસથી ભૂકંપના આંચકા આવતાં હોય તેમ જણાતા ગ્રામજનોમાં ડર ઉભો થયેલ, ત્યારે આ ઘટનાને પગલે મીતીયાળાની શાળા ખાતે બેઠક યોજાઈ હતી.
Other News : ગુનો શોધવામાં નિષ્કાળજી બદલ તારાપુરના પી.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલિસ વિભાગમાં ચકચાર