Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

વસંતપુરા પ્રાથમિક શાળાના બાળકોને પ્રીતિભોજન કરાવાયું…

વસંતપુરા પ્રાથમિક શાળા (અડાસ)માં શાળાના શિક્ષક વિજયભાઈ પટેલના દાદીમા શાંતાબેન ભલુભાઈ પટેલ (બાયડ) તરફથી બાળકોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું.

જે સુંદર કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.

Related posts

ધો. ૧૦ અને ધો.૧૨ના વિધાર્થીઓ અને શાળાઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Charotar Sandesh

આદર્શ પ્રાથમિક શાળા દેદરડા રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

Charotar Sandesh

કોરોના મહામારીના સમયે વ્રજભૂમિ સ્કૂલ મોગર દ્વારા ફી મંગાવતા વાલીઓમાં ભારે નારાજગી…

Charotar Sandesh