Charotar Sandesh

Category : સ્થાનિક સમાચાર

ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Temple)માં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ...
ચરોતર સ્થાનિક સમાચાર

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં  સાંજના ૫ કલાક સુધીમાં  ૫૯.૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh
ખંભાત : વિધાનસભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

Charotar Sandesh
ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ...
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ લોકસભા બેઠક ઉપર ૧૭.૮૦ લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

Charotar Sandesh
મતદારો માટે મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટેની ૦૭...
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથેના ચવાણાના પેકેટના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયો ?

Charotar Sandesh
ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા પોસ્ટર ચવાણાના પેકેટ પર માર્યો હોય, તે મુજબનો એક ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થયો છે. ખેડા લોકસભા બેઠકના ભાજપના...
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

Charotar Sandesh
ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી...
ચરોતર સ્થાનિક સમાચાર

એપ્લિકેશન KNOW  YOUR CANDIDATE (KYC) દ્વારા નાગરિકો ચૂંટણી લડતા ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે જાણી શકશે

Charotar Sandesh
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪માં દેશનો કોઈ પણ નાગરિક મતદાનથી બાકાત ન રહી જાય તે માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે....
ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર કરી

Charotar Sandesh
ગરવી ગુજરાતના 64મા સ્થાપના દિન નિમિત્તે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા ખાતે નડિયાદ શહેર (જિ) કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા હતા. પહેલી મે એટલે ગુજરાત...
ચરોતર સ્થાનિક સમાચાર

સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલમાં પ્રથમવાર મજુર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ...
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિર દ્વારા ૧૫ હજાર જોડી ચંપ્પલોનું વિતરણ

Charotar Sandesh
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્ષે છે ત્યારે...