Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

બીએસ-૨ અને બીએસ-૩ સ્પેસિફિકેશનવાળા વાહનોનું રી-રજિસ્ટ્રેશન નહીં થઈ શકે : હાઈકોર્ટ

આરટીઓ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી…

અમદાવાદ : હવા પ્રદુષણને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેથી હવે બીએસ-૪ સ્પેસિફિકેશન ના ધરાવતા હોય તેવા વાહનોનું આરટીઓ રજીસ્ટ્રેશન નહીં કરે. બીએસ-૪ ધરાવતા વાહનોનું ફરી રજીસ્ટ્રેશન આરટીઓ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટે સ્પષ્ટતા કરી છે કે સ્વચ્છ પર્યાવરણ દરેક નાગરિકનો મૂળભૂત બંધારણીય અધિકાર છે અને વાહનોથી ફેલાતા હવા પ્રદુષણ પર નિયંત્રણ જરૂરી છે.

આ ચુકાદાને પગલે હવે આરટીઓ બીએસ-૪ ટેક્નોલોજી ધરાવતા વાહનોનું રી રજીસ્ટ્રેશન નહીં કરે. અન્ય રાજ્યમાંથી રી-રજીસ્ટ્રેશન માટે આવતા વાહનોમાં બીએસ-૪ ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે.

Related posts

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કોરોના સંક્રમિત થયા : હોસ્પિટલમાં એડમીટ થયા…

Charotar Sandesh

ભાજપ નેતાની દિકરીના લગ્ન પ્રસંગમાં નિયમોની ઐસી-તૈસી : પીએસઆઇ-જમાદાર સસ્પેન્ડ…

Charotar Sandesh

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૧૩૮ સિંહ અને ૧૨૩ સિંહબાળના મોત નીપજ્યાં…

Charotar Sandesh