Charotar Sandesh
ચરોતર

આણંદ શહેરની LIC શાખામાં શોર્ટસર્કિટથી આગ લાગતાં દોડધામ મચી

આણંદ : શહેરના અમુલ ડેરી રોડ સ્થિત મોટી શાકમાર્કેટ પાસે આવેલી ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)આણંદની શાખામાં શુક્રવાર સવારે શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગ લાગતાં જ ફાયરનું એલાર્મ વાગતાની સાથે વાેચમેનેને મુખ્ય સ્વીચ બંધ કરી દેતાં આગ વધતાં અટકી ગઇ હતી. તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. સદ્દનસીબે કોઇ મોટી દુર્ઘટના કે જાનહાની થવા પામી ન હતી. જેમાં ડીઓવિંગને જોડતો લાકડાનું પાર્ટીશન સળગી ઉઠ્યું હતું. અને છત પર સામાન્ય નુક્સાન થવા પામ્યું હતું.

Related posts

પદ્મવિભુષણથી સન્માનિત પૂ સચ્ચિદાનંદજી સ્વામીને વડતાલ મંદિરના અને આચાર્ય મહારાજે અભિનંદન પાઠવ્યા

Charotar Sandesh

વડોદરા : ઉત્તેજીત માહોલ વચ્ચે નવલખી મેદાન પર બાઇકરોએ કર્યા દિલધડક સ્ટંન્ટ…

Charotar Sandesh

વિદ્યાનગર : S.P યુનિવર્સિટીમાં એલએલબીની પરીક્ષામાં MCQ પદ્ધતિના વિરોધમાં રામધૂન બોલાવાઈ…

Charotar Sandesh