Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

વસંતપુરા પ્રાથમિક શાળાના બાળકોને પ્રીતિભોજન કરાવાયું…

વસંતપુરા પ્રાથમિક શાળા (અડાસ)માં શાળાના શિક્ષક વિજયભાઈ પટેલના દાદીમા શાંતાબેન ભલુભાઈ પટેલ (બાયડ) તરફથી બાળકોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું.

જે સુંદર કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.

Related posts

નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત ઉમરેઠમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC આણંદનાં કેડેટ બહેનોની બી-પ્રમાણપત્ર પરીક્ષા લેવામાં આવી…

Charotar Sandesh

આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો માટે તા.૧૭ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

Charotar Sandesh