Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

વસંતપુરા પ્રાથમિક શાળાના બાળકોને પ્રીતિભોજન કરાવાયું…

વસંતપુરા પ્રાથમિક શાળા (અડાસ)માં શાળાના શિક્ષક વિજયભાઈ પટેલના દાદીમા શાંતાબેન ભલુભાઈ પટેલ (બાયડ) તરફથી બાળકોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું.

જે સુંદર કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.

Related posts

ઉમરેઠ સંતરામ નર્સિંગ કોલેજના GNM પ્રથમ વર્ષના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

​ચારુતર વિદ્યામંડળ સંચાલિત નલિની આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી..

Charotar Sandesh

આણંદ ખાતે જિલ્લા-તાલુકાના ૧૩ શ્રેષ્ઠ શિક્ષકોનું પુરસ્કાર, સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું…

Charotar Sandesh