Charotar Sandesh
ગુજરાત

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગઃ કોઇ જાનહાનહી નહિ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલા નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.
અંકલેશ્વર Âસ્થત ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેને પગલે ગોડાઉન માલિક સ્થળ પર પહોંચી ગયો હતો. જાકે આગની ઘટનામાં કોઇ જાનહાની ન થઇ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

ગુજરાતમાં ટ્યૂશન ક્લાસીસ શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ…

Charotar Sandesh

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ૧૦મેના રોજ પહેલું પેપર…

Charotar Sandesh

બીઆરટીએસ અકસ્માત : બેટરીથી ચાલતી બસોમાં પાતળું પતરું ફિટ કરી દેવાયાની આશંકા…

Charotar Sandesh