Charotar Sandesh
ગુજરાત

અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગઃ કોઇ જાનહાનહી નહિ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલા નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.
અંકલેશ્વર Âસ્થત ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેને પગલે ગોડાઉન માલિક સ્થળ પર પહોંચી ગયો હતો. જાકે આગની ઘટનામાં કોઇ જાનહાની ન થઇ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

શાળા સંચાલકોએ લીધો નિર્ણય : વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે…

Charotar Sandesh

હેલમેટ ફરજિયાત કે મરજિયાત..?!! સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું…

Charotar Sandesh

હવે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીને છોડશે કે શુું ? : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આપ્યું

Charotar Sandesh