Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

‘કર-નાટક’ : ભાજપ દ્વારા લોકશાહીની હત્યા, રાજકીય સંકટ માટે ભાજપના નેતાઓના હાથ : કોંગ્રેસ

કર્ણાટકમાં રાજકીય સંકટ અંગે કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.

તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં રાજકીય સંકટ પાછળ ભાજપના નેતાઓ કામ કરી રહ્યા છે. ભાજપ દેશ અને રાજ્યમાં કોઈપણ વિપક્ષી પાર્ટીનુ શાસન ઈચ્છતી નથી. જેથી ભાજપ દ્વારા કર્ણાટકમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યુ કે, જરૂર પડશે તો કોંગ્રેસના તમામ મંત્રીઓ પ્રધાન પદેથી રાજીનામું આપવા માટે તૈયાર રહેશે

Related posts

સરકાર-ખેડૂત કમિટી બનાવી ચર્ચા કરે, રાષ્ટ્રીય મુદ્દા સહમતિથી હલ થવા જોઇએ : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

આંદોલનને દબાવવાની કોશિશ થઇ રહી છે : સંજય રાઉત

Charotar Sandesh

દૈનિક કેસમાં ઘટાડો, છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા ૩૮૦૭૪ નવા કેસ…

Charotar Sandesh