Charotar Sandesh
ચરોતર

ગળતેશ્વરમાં લક્ઝરી બસ-કાર વચ્ચે અકસ્માત : પાંચ લોકોના મોત

ખેડા : ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. હજી સુધી મૃતકોની ઓળખ થઇ નથી. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસે નિયમનની કામગીરી હાથ ધરી છે. મૃતદેહોને પી.એમ. માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

હાઈકોર્ટના આદેશ મુજબ આણંદમાં બીયુ પરમિશન વિનાની ૪૦ ઈમારતોને નોટિસ ફટકારાઈ…

Charotar Sandesh

સેવાધામ ગોકુલધામ નાર ખાતે વૃધ્ધોને અને ગરીબોને શિયાળાની શરૂઆતમાં જેકેટ-ટોપીનું વિતરણ કરાયું…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આણંદ-ખેડા જીલ્લામાં પોલીસનું વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ શરૂ…

Charotar Sandesh