Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત દક્ષિણ ગુજરાત

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ૧૧ લોકો સામે ચાર્જશીટ દાખલ, ૩ વોન્ટેડ…

૩૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરાઇ…

સુરત,
સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૧૧ આરોપીઓ સામે કુલ ૩ હજાર ૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં કુલ ૧૬૫ લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે.

જ્યારે કે ૩ આરોપીઓ હિમાંશુ, અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ૨૨ માસૂમોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.

Related posts

રાજ્યમાં 54 નવા કેસ, 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 316 થયા, અમદાવાદમાં ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ…

Charotar Sandesh

નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈ ભારે સસ્પેન્સ : નરેશ પટેલને ભાજપે આપી આ મોટી ઓફર

Charotar Sandesh

લોકોનો સાથ મળે તો મે મહિના સુધીમાં કોરોના પર કાબૂ મેળવી શકાશે : વિજય નેહરા

Charotar Sandesh