Charotar Sandesh
ઈન્ડિયા

દૂરદર્શન ચેન્નાઇ કેન્દ્રએ લાઇવ ન દેખાડયું પીએમનું ભાષણ : અધિકારી થયા સસ્પેન્ડ…

ઇન્ડીયન એકસપ્રેસએ કહ્યું છે કે ચેન્નાઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણનું લાઇવ ન કરવા બદલ સ્થાનીય દૂરદર્શન કેન્દ્રના આસીસ્ટંટ ડાયરેકટર (પ્રોગ્રામ) આર. વાસુમતીને સસ્પેન્ડ કરી દીધેલ છે.

એક અધિકારીએ કહ્યું કે અમે એમનું (પીએમ) આઇઆઇટી મદ્રાસના દીક્ષાંત સમારોહનુ ભાષણ તો બતાવેલ પણ ભારત- સિંગાપુર હેકાર્થાન ર૦૧૯ નું એમનુ ભાષણ દેખાડવામા ચુક થઇ ગયેલ.

Related posts

દેશમાં ઑગસ્ટમાં કોરોના વિકરાળ બન્યો : ૧૨ લાખ કેસ નોંધાયા…

Charotar Sandesh

ઈઝરાયેલ અને હમાસમાં રૉકેટ હુમલા યથાવત્‌ : ગાઝામાં ૬૫ અને ઈઝરાયેલમાં ૭ના મોત

Charotar Sandesh

રાજકારણથી દૂર રહી, સરકારના આદેશનું પાલન કરીએ છીએ : બિપીન રાવત

Charotar Sandesh