Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

દેશમાં સિંહની સરકારની જરૂર છે નહિ કે ઉંદરની સરકારઃ રામવિલાસ પાસવાન

લોક જનશક્ત પાર્ટીના અધ્યક્ષ રામ વિલાસ પાસવાને પીએમ મોદીના વખાણ કરતા જણાવ્યુ કે, દેશને સિંહની સરકારની જરૂર છે. નહીં કે ઉંદરની સરકાર. દેશમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન પીએમ મોદીની આંધી શરૂ થઈ છે. અને દેશમાં ફરીવાર એનડીએના તોફાનમાં વિપક્ષની હાર થવાની છે.
તેમણે કે, દેશમાં મહાગઠબંધનની કોઈ લહેર નથી. જેથી દેશમાં ફરીવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. રામ વિલાસ પાસવાને એવો પણ દાવો કર્યો કે, ૨૦૧૪ની ચૂંટણી કરતા એનડીએને વધુ બેઠક મળવાની છે. મહત્વપૂર્ણ છે કે, બિહારમાં રામ વિલાસ પાસવાન એનડીએ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જેથી એલજેપીને છ બેઠક ફાળવવામાં આવી છે.

Related posts

બાબા રામદેવની કોરોનિલ ટેબલેટના વેચાણ પર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો…

Charotar Sandesh

તમિલનાડુના કુડ્ડાલોરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટઃ સાતના મોત

Charotar Sandesh

ચીન સામે મુકાબલો ભારતે તૈયાર રહેવું જ પડશે : એસ.જયશંકર

Charotar Sandesh