Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

ભાજપ ખોટો પ્રચાર કરી પોતાના ગુણગાન ગાય છે દેશની સરહદ પર જ્યાં સુધી જવાન છે ત્યાં સુધી સુરક્ષિત છેઃ અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લખનઉમાં વીર સન્માન રથ યાત્રાને લીલી ઝંડી આપ્યા બાદ જનસભામાં સંબોધન કર્યુ હતુ. અખિલેશે કÌš કે ભાજપના નેતાઓ કહે છે કે જ્યાં સુઘી અમારી સરકાર છે ત્યા સુધી દેશની સરહદ સુરક્ષિત છે. પરંતુ સપાનું માનવુ છે કે દેશની સરહદ પર જ્યાં સુધી જવાન છે ત્યા સુધી સુરક્ષિત છે.
દેશમાં સરકાર આવે અને જાય છે. પરંતુ સરહદની રક્ષા સેનાના જવાન કરે છે. અખિલેશ યાદવે આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે ભાજપના નેતાઓ સેનાના નામે સતત રાજનીતિ કરી રહ્યા છે. ગત દિવસે પૂર્વ સૈનિકોએ પણ આ મામલે રાષ્ટÙપતિને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી હતી.

Related posts

બજેટ સંપૂર્ણ રીતે સરકારના ઉદ્યોગપતિ મિત્રો પર કેન્દ્રીત છે : રાહુલ ગાંધી

Charotar Sandesh

કોરોનાનો આતંક : ૨૪ કલાકમાં ૧૮,૦૦૦ પોઝિટિવ કેસ, ૪૦૭ના મોત…

Charotar Sandesh

કોરોના સંક્ટ : ૨૪ કલાકમાં નવા ૩૭,૧૪૮ કેસ નોંધાયા, ૫૮૭ના મોત…

Charotar Sandesh