Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

મેં તમાકુ નહીં પરંતુ એલચીની જાહેરાત કરી છેઃ અજય દેવગણ

બોલિવૂડ એક્ટર અજય દેવગન તેની એક્ટંગના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બોલિવૂડ અને ફેન્સના દિલો પર રાજ કરી રહ્યો છે. મોટાભાગે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. અજય તેના દરેક કિરદારને પૂરતો ન્યાય આપે છે. જાકે અજય ફિલ્મોની સાથે-સાથે કેટલાક કોમર્શિયલ જાહેરાતોમાં પણ દેખાયે છે. પરંતુ એક તમાકુ પ્રોડક્ટની જાહેરાત કરવા બદલ વિવાદમાં ફસાયા બાદ હવે અજય આ વિશે સ્પષ્ટતા કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ અજય દેવગનથી થોડા દિવસ પહેલા એક કેંસર પીડિતે અપીલ કરી હતી કે તેઓ તમાકુના પ્રોડક્ટ્‌સનું પ્રમોશન ન કરે. આ દર્દી અજયનો મોટો ફેન છે. જાકે હવે આ વિશે અજયે વાત કરી સ્પષ્ટતા કરી કે તેઓ તમાકુ નહીં પરંતુ એલચીની જાહેરાત કરે છે. અજયે  કે તેઓ તેના કેંસર પીડિત ફેનના સંપર્કમાં છે. તેને કે તેના કોન્ટ્રેક્ટમાં પણ આ સાફ રીતે લખ્યું છે તેઓ તમાકુનો પ્રચાર નહીં કરે. અજયે કે,‘મે હમેશા છે કે હું તમાકુનો પ્રચાર નહીં કરું. જે જાહેરાત છે એ એલચીની છે. મારા કોન્ટ્રેક્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આમાં કોઈ તમાકુ નહીં હોય. જા કંપની બીજી વસ્તુ પણ વેચી રહી છે તો મને નથી ખબર કે શું કરવું જાઇએ.’

Related posts

કૃતિ સેનન અને પંકજ ત્રિપાઠી ‘મિમિ’માં ફરી સાથે ચમકશે…

Charotar Sandesh

દેશમાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૧૨૦૦ નવા કેસ નોંધાતા ખળભળાટ…

Charotar Sandesh

કોરોના મહા સંકટ : હવે દેશમાં દર કલાકે ત્રણના મોત..! છેલ્લા ૨૪ કલાકમાં ૭૩ના મોત…

Charotar Sandesh