Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ : શિક્ષાપત્રીના લેખન સ્થળે ખબરપત્રીઓનું બહુમાન…!!

આમ તો દરેક સંત પત્રકાર જ છે ફરક એટલો જ કે ખબરપત્રી લૌકીક ખબર લોકો સુધી પહોંચાડે છે પણ સંતો ભગવાનના મેસેન્જર બની લોકોના કલ્યાણ માટે ભગવાનનો મોક્ષ અપાવનારો સંદશો શ્રીહરિના આશ્રિતો સુધી પહોંચાડે છે. આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે ચિત્રલેખાના મહેશ શાહ, નવ ગુજરાતના અજય ઊમટ, બી.આર.પ્રજાપતિ; યશવંત મહેતા; ડો ચંદ્રકાંત મહેતા વગેરે ૪૦થી ખબરપત્રીઓનુ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપી બહૂમાન કરવામાં આવ્યું.

Related posts

સોજીત્રામાં ઉમેદવાર વિપુલ પટેલના પ્રચારાર્થે વડાપ્રધાન મોદીએ જનસભા યોજી : કૉંગ્રેસ પર કર્યા પ્રહાર

Charotar Sandesh

આણંદના નવા બસ સ્ટેન્ડને આધુનિક સુવિધાયુક્ત બનાવાશે : ધારાસભ્ય યોગેશ પટેલના પ્રયત્નોથી સરકારનો નિર્ણય

Charotar Sandesh

કરજણ પેટાચૂંટણી : પોલીસે કોંગ્રેસના બે કાર્યકરોની રોકડા રૂપિયા સાથે કરી ધરપકડ….

Charotar Sandesh