Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યાં છે

ત્યારે ભાજપના નેતાઓએ પ્રવેશવું નહી તેવા કરંજ વિસ્તારમાં બેનર લાગ્યાં હતાં. કરંજના સીતારામ,હરિધામ, વિવેકાનંદ, જેવી સોસાયટીઓમાં ઠેર ઠેર ભાજપ વિરોધી બેનરો લાગ્યાં હતાં. સોસાયટી વાસીઓએ ભાજપના વિરોધમાં લગાવેલા બેનરોમાં ઉભરાતી ગટરો, નિયમિત સાફ પીવાનું પાણી, ડોર ટુ ડોર કચરાની ગાડી, સ્વચ્છ રોડ રસ્તા, જેવી સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવતાં સોસાયટીવાસીઓએ જ્યાં સુધી સ્મસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ વિસ્તારની સોસાયટીઓમાં ભાજપના નેતાઓએ મતની ભીખ માંગવા આવવું નહિ જેવા લખાણ લખવામાં આવ્યા છે.(જી.એન.એસ)

Related posts

ધોનીના ભવિષ્યને લઇને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફનો મત…

Charotar Sandesh

બિહાર પેટાચૂંટણીમાં કન્હૈયાકુમાર, હાર્દિક અને જિગ્નેશ કોંગ્રેસ માટે પ્રચાર કરશે

Charotar Sandesh

મોદી કેબિનેટના નવા કેન્દ્રીય મંત્રીઓ એક્શન મોડમાં : તમામે ચાર્જ સંભાળ્યો

Charotar Sandesh