મોજુ નડતા બોટનો નીચેનો ભાગ તૂટી જતાં આઠ ખલાસીઓ દરિયામાં કૂદ્યા હતા પોરદરબંદઃ કોસ્ટગાર્ડે આઠ ખલાસીને રેસ્ક્યુ કરી બચાવ્યા
ોરબંદર-માગરોળ વચ્ચે મધદરિયામાં દીવની પ્રભુસાગર નામની બોટને મોટુ મોજુ નડતા બોટનો નીચેનો ભાગ તૂટી જતા ૮ ખલાસીઓ દરિયામાં કુદ્યા હતા. વાયરલેસ દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડને જાણ...