Charotar Sandesh

Category : ગુજરાત

ગુજરાત ચરોતર

સરકાર PUC સર્ટીફીકેટનો આગ્રહ રાખે છે, પરંતુ રાજયમાં ગણ્યા ગાંઠયા જ PUC સેન્ટરો છે તેનું શું..?

Charotar Sandesh
રાજયમાં નવા પીયુસી સેન્ટરો ખોલવાની પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલશે ત્યારે સરકારે પીયુસી સર્ટીફીકેટ માટે ૩૧ ડીસેમ્બર ૧૯ અથવા જાન્યુઆરી ૨૦ સુધીની મુદત આપવા પ્રબળ બનતી...
ઉત્તર ગુજરાત ગુજરાત

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ૧૨૭થી વધુ ગામોમાં એલર્ટ જાહેર…

Charotar Sandesh
પંચમહાલ, કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા પંચમહિલ સહિત તેની આજુબાજુના જિલ્લાઓના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાઠાં વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને...
ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિસે. ૨૦૨૩ સુધી પુરો થશે, અમદાવાદ-મુંબઈનું ભાડું રૂ. ૩૦૦૦…

Charotar Sandesh
ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે… જમીન સંપાદીત કરવા માટે રૂ. ૧૭૦૦૦ કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં...
ગુજરાત

૨૬ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેવી વકી…

Charotar Sandesh
ગાંધીનગર, રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ થયો છે. જેમાં ૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી...
ગુજરાત ચરોતર

’અગલે બરસ તું જલ્દી આ’ ના જયનાદ સાથે વાજતે ગાજતે બાપ્પાની વિદાય…

Charotar Sandesh
વરસતા વરસાદમાં સુરતમાં ૧૦૦૦૦ પ્રતિમાનું વિસર્જન, રાજકોટમાં યુવકનું ડુબવાથી મોત… અગિયાર દિવસ દુંદાળા દેવ ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન થયા હતા અને લાડ લડાવવાનો લાખો ભક્તોએ...
ગુજરાત

મંદી વચ્ચે સરકારે ટ્રાફિક દંડ વધારી લોકોની કમર તોડી નાખી : અમિત ચાવડા

Charotar Sandesh
ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે કાયદાને બળજબરી અમલ કરાવી સામાન્ય લોકોને ડરાવી દીધા છે… મોટર વ્હિકલ એક્ટ (૨૦૧૯)નો અમલ આગામી ૧૬ સપ્ટેમ્બરથી થશે. આ કાયદામાં...
ગુજરાત ચરોતર

વિશ્વામિત્રી નદીની સપાટી ૧૮ ફૂટે પહોંચી, આજવા સરોવરના દરવાજા બંધ કરાયાં…

Charotar Sandesh
વડોદરા : ૨૪ કલાક સુધી ઓવરફ્લો રહ્યા બાદ આજવા સરોવરના ૬૨ દરવાજા સવારે બંધ કરી દેવામાં આવ્યા હતા. સવારે છ વાગે આજવાની સપાટી ૨૧૨.૪૫ ફૂટ...
ગુજરાત

બાપુ મારા માટે ભગવાન છે, આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરો : માયાભાઈ

Charotar Sandesh
મોરારીબાપુના વિવાદમાં સાહિત્યકારો અને હાસ્ય કલાકારોએ ઝંપલાવ્યું… રાજકોટ, કથાકાર મોરારીબાપુનું નિલકંઠવર્ણીને લઇને જે નિવેદન કર્યું હતું. ત્યારબાદ વિવાદ વકરતો જાય છે. મોરારીબાપુને આ નિવેદન મુદ્દે...
ગુજરાત

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો ૧૬ સપ્ટે.થી લાગુ થશે : દંડમાં રાહત…

Charotar Sandesh
કડક ટ્રાફિક નિયમો માત્ર પ્રજાની સુરક્ષાના હેતુસર લાગૂ કરાયા છેઃ રુપાણી નવા મોટર-વ્હિકલ એક્ટની ૫૦ કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છેઃ મુખ્યમંત્રી...
ઉત્તર ગુજરાત ગુજરાત

અંબાજીનાં મહામેળામાં પ્રથમ દિવસે ૩ લાખ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો…

Charotar Sandesh
મંદિરના શિખરે ૧૩૦ ધજાઓ ચઢાવાઈ… અંબાજી, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ઉદઘાટન રવિવારે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કરાવ્યું હતું. અંબાજીમાં પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો...